Thursday, August 2, 2018

પુણ્ય અપાવશે પ્રદક્ષિણા





          તમે કોઈ પણ દેવીદેવતાના સ્થાનકે ગયા હશો ત્યારે પ્રદક્ષિણા તો જરૂર કરી જ હશે... પણ વિવિધ સ્થાનકની ભિન્ન ભિન્ન છે પ્રદક્ષિણા. 

પુણ્યદાયી પ્રદક્ષિણા પાર્ટ 1 

કેવાં ભાવ સાથે ફરશો આ પ્રદક્ષિણા ?, કેટલી પ્રદક્ષિણાથી મળશે હનુમાન કૃપા ?, સાડાસાતીની પનોતીમાં રાહત અપાવશે પ્રદક્ષિણા !
શનિદેવની પ્રદક્ષિણાની વિધિ જાણો છો તમે ? તો આવો આપને જણાવીએ કે કેવી રીતે પગલે પગલે ફળશે જાપ અને કેવી રીતે દેવી-દેવતા કરશે નિષ્પાપ. 
દૂર થશે સઘળી સમસ્યા અને પૂર્ણ થશે મંગળ કામના કે જ્યારે પુણ્ય અપાવશે ‘પ્રદક્ષિણા’ ! જાણો પ્રદક્ષિણાનું શાસ્ત્રોક્ત માહાત્મ્ય



પુણ્યદાયી પ્રદક્ષિણા પાર્ટ 2

શું ‘પ્રણામ’ માત્રથી પ્રદક્ષિણાના ફળની પ્રાપ્તિ થઈ શકે ?, દેવીદેવતાના સ્થાનક પર પ્રદક્ષિણા કરતી વખતે શું રાખશો ધ્યાન ?,  
સર્વ પાપથી મુક્તિ અપાવશે પ્રદક્ષિણા ત્યારે જાણો સૂર્યદેવની પ્રદક્ષિણાની વિધિ. કેટલી પ્રદક્ષિણાથી મળશે ગણેશકૃપા ?
વળી કેવી રીતે ફરશો પ્રદક્ષિણા ? અને કેવાં ભાવ સાથે ફરશો પ્રદક્ષિણા ? આવો જાણીએ પ્રદક્ષિણાનું શાસ્ત્રોક્ત માહાત્મ્ય...



પુણ્યદાયી પ્રદક્ષિણા પાર્ટ 3
શાસ્ત્રો અનુસાર પ્રદક્ષિણા દ્વારા આત્માની શુદ્ધિ થઈ શકે છે ત્યારે જાણી લો હરિ-હરની પ્રદક્ષિણાનું માહાત્મ્ય. વિષ્ણુસ્થાનકમાં પ્રદક્ષિણાનો સવિશેષ મહિમા છે ત્યારે જાણો છો શા માટે વિષ્ણુસ્વરૂપ પીપળાની ફરાય છે 7 પ્રદક્ષિણા ? વળી, કેમ શિવાલયમાં ફરાય છે અડધી જ પ્રદક્ષિણા ?, પ્રદક્ષિણા દ્વારા પાપકર્મથી મુક્તિ મેળવવાના જાણો શાસ્ત્રોક્ત ઉપાય...

🙏